શ્રી વિંધ્યાવાસિની માતાજીપરમ પૂજ્ય શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવના દિવ્ય આશીર્વાદ સાથે આયોજિત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ તથા આપના પરિવારને સહર્ષ આમંત્રણ.


પરમ પૂજ્ય શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવ (શિવ પરિવાર)ના દિવ્ય આશીર્વાદથી આયોજિત આ પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક વિધિઓ, મહારુદ્ર યજ્ઞ, પૂજન-અર્ચન અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે આપ તથા આપના પરિવારને સહર્ષ આમંત્રણ છે.
21 થી 24 જૂન, 2026 📍 શ્રી વિંધ્યાવાસિની માતાજી ટેમ્પલ તથા નીલકંઠ મહાદેવ મંદિર (ગઢ) મુ. મોકર, તા. રાણાવાવ, જી. પોરબંદર
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર ધાર્મિક વિધિઓ, યજ્ઞ, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમોની સમયવાર વિગતો.
મહોત્સવ દરમિયાન યોજાનાર વિશિષ્ટ ધાર્મિક વિધિઓ અને ભક્તિમય કાર્યક્રમોની ઝાંખી.
